ભારત છોડો આંદોલન ભારત છોડો આંદોલન એ ગાંધી દ્વારા સૂચવવામાં આવેલ એક પૂર્ણ કક્ષાનું અસહકાર આંદોલન હતું કે જેના દ્વારા દબાણપૂર્વક બ્રિટિશ શાસને ભારત છોડવાનું હતું. શરૂઆતમાં પંડિત નહેરુ, સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ વગેરે એ આ દરખાસ્તની ટીકા કરી હતી, પરંતુ સરદાર પટેલ તેના પ્રખર ટેકેદાર બન્યા હતા. પટેલનો એવો …
Read More »સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) ભાગ: ૧
સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ ગામમાં થયો હતો જે અમદાવાદથી અંદાજે ૪૦ કિલોમીટર ના અંતરે આવેલું છે. તેમ છતાં વલ્લભભાઈ નો ઉછેર તેમના મોસાળના ગામ કરમસદ માં થયો હતો જે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદથી લગભગ ૩ માઈલના અંતરે આવેલું છે. વલ્લભભાઈના …
Read More »